Home Tags Ayodhya case hearing

Tag: Ayodhya case hearing

અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ તબક્કામાંઃઅયોધ્યામાં કલમ 144...

નવી દિલ્હી: રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી 14 ઓક્ટોબરથી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુનાવણી 17 ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે....

રામમંદિરના મામલે આખરી ચૂકાદો 17 નવેમ્બર પહેલાં...

નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ મામલે 26માં દિવસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, તમામે...

રામ મંદિર મામલે નવો વળાંકઃ ફરીથી મધ્યસ્થતાની...

નવી દિલ્હી:  અયોધ્યા રામમંદિર વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે નવો વળાંક  આવ્યો છે. હકીકતમાં આ સમગ્ર મામલે ફરી એક વખત મધ્યસ્થતાની માગ કરવામાં આવી છે. આ...

રામમંદિર સુનાવણીઃ મુસ્લિમપક્ષના વકીલના 5 દિવસ સુનાવણીથી...

નવી દિલ્હી- અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સપ્તાહમાં 5 દિવસ સુનાવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને આજરોજ ચોથા દિવસે કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની...

અયોધ્યા વિવાદના કાયમી સમાધાનનો ભાર આ ત્રણ...

નવી દિલ્હી : દસકાઓ જૂના રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદનું 'કાયમી સમાધાન' લાવવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આગામી 15મી માર્ચથી શરૂ...

મસ્જિદ શિફ્ટ કરી શકાય, રામ અમારા માટે...

નવી દિલ્હી- મૌલાના સલમાન નદવી કે જેમણે શ્રી શ્રી રવિશંકર સાથે મળીને અયોધ્યા વિવાદ મામલે સમજૂતી કરવાના પ્રયત્ન શરુ કર્યાં હતાં, તેમણે કહ્યું છે કે, ઈસ્લામી શરીયત મસ્જિદ શિફ્ટ...

રામ જન્મભૂમિ કેસઃ ત્રણ સભ્યોની કમિટી કરશે...

નવી દિલ્હી- રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં મધ્યસ્થી કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત જજ કે એમ ખલીફુલ્લાને પેનલના ચેરમેન નિયુક્ત કરાયા...

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણી મુલતવીઃ...

નવી દિલ્હી - બહુચર્ચિત અને અત્યંત સંવેદનશીલ એવા અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન માલિકી વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુનાવણીની રૂપરેખા નક્કી કરવા...