Tag: Arun Jaitley
બજેટ 2018: બધા લોકોને ઘર આપવા...
નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલી હાઉસિંગ ફોર ઑલના વાયદાને પૂરો કરવા માટે આ વખતે બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો...
બજેટ પૂર્વેની હલવા સેરેમની
પહેલી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે, આ બજેટની કોપી પ્રિન્ટમાં જાય તે પહેલા હલવા સેરેમની યોજાય છે. આ સેરેમની પછી બજેટના પ્રિન્ટિંગની શરૂઆત થાય છે. નવી...
29 ચીજો પર જીએસટી ઘટ્યો, 59 સેવાઓ...
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ પહેલાં મળી રહેલી જીએસટી બેઠકમાં સામાન્ય નાગરિકોને રાહત આપતો નિર્ણય લેવાયો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીની ઉપસ્થિતિમાં યોજાયેલી આજની જીએસટી પરિષદે 29 ચીજો પર જીએસટીમાં ઘટાડો...
નિતીન પટેલે કેન્દ્રીય બજેટ પૂર્વે બેઠકમાં કરી...
ગાંધીનગર- નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ બોલાવેલ પ્રિબજેટ મીટિંગમાં ગુજરાતના નાણાંપ્રધાન નિતીન પટેલ હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે ગુજરાતને અનુલક્ષી કેટલીક માગણીઓ અને રજૂઆતો કરી હતી.
ખેડૂતોને...
દેશના તમામ મોટા સ્ટેશનો પર એસ્કેલેટર્સ, લિફ્ટ...
ભારતીય રેલવે તંત્ર દેશભરમાં ટ્રેનપ્રવાસીઓને વધારે સારી સુવિધાઓ આપવા માટે કૃતનિશ્ચય છે. આ ઉદ્દેશ્ય સાથે એણે બજેટમાં ખાસ પ્રકારની જોગવાઈ કરી છે.
રેલવે વહીવટીતંત્રે દેશભરમાં તમામ મોટા શહેરી તેમજ ઉપનગરીય...
GSTના અમલ પછીનું પ્રથમ બજેટ જેટલીની કસોટી
પહેલી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. જીએસટીના અમલીકરણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલી માટે આ બજેટ કસોટીરૂપ હશે. એક દેશ એક ટેક્સનું માળખુ અમલી બન્યું છે....
રાજકીય પક્ષોને ફંડિંગ બનશે ધોરણસર, સરકારે ઇલેક્ટોરલ...
નવી દિલ્હી- રાજકીય ફંડફાળાની ગંગોત્રી પારદર્શી બને તે માટે આગળ વધતાં કેન્દ્ર સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ રાજકીય પક્ષોને ફંડિંગ માટેના ઇલેક્ટોરલ બોન્ડની રુપરેખાની ઘોષણા કરી...
અરુણ જેટલી પર રાહુલ ગાંધીનું વિવાદીત ટ્વીટ,...
નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ પીએમ મનમોહન સિંહને લઈને કરવામાં આવેલા નિવેદન પર સંસદમાં હોબાળો હવે શાંત થઈ ગયો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું...
અરુણ જેટલીએ કરી જાહેરાતઃ CM રુપાણી Dy.CM...
ગાંધીનગર- ગુજરાતની 14મી વિધાનસભાનો રથ સીએમ વિજય રુપાણી ડેપ્યૂટી સીએમ નિતીન પટેલના સહકારમાં ખેંચશે તેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય નિરીક્ષક અરુણ જેટલીએ કરી છે.CM રુપાણીની પ્રતિક્રિયાઃ ગુજરાતની જનતાને ખાતરી આપું...
ગુજરાતઃ નવા નેતાની પસંદગીની કવાયત તેજ, 20મીએ...
અમદાવાદ-ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 જીતી લીધાં પછી ભારતીય જનતા પક્ષના મોવડીમંડળે હજુ સુધી સીએમ પદ કોને મળશે તે માટે મગનું નામ મરી પાડ્યું નથી. જોકે અંદરખાને પક્ષ નેતૃત્વ ફૂંકીફૂંકીને...