Tag: Ahmedabad Jagannathji Rathyatra 2019
કમાન્ડ કંટ્રોલ વોલ બની રથયાત્રા મોનિટરીંગ વોલ,...
ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરની ૧૪રમી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો રૂટ, રથ, ભકતજનો, રથયાત્રાળુઓ, સહિતની ગતિવિધિઓનું રીયલ ટાઇમ મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ મારફતે ગાંધીનગરમાં બેઠાં બેઠાં મુખ્યપ્રધાન...
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સાબરમતીમાં ગંગાપૂજનવિધિ સંપન્ન,...
અમદાવાદ- ભગવાન જગન્નાથજીની 2019માં અષાઢી બીજે યોજાનાર રથયાત્રાની જુદીજુદી વિધિઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ શ્રેણીમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા યોજવામાં આવી છે.સાબરમતી નદીમાં સ્વચ્છતા ઝૂંબેશને લઇને...