Tag: Abhijit-Banerjee
‘નોબેલ પ્રાઈઝ’ વિજેતા અભિજિત બેનરજીઃ સુનલામ, એક્ટા...
‘સાંભળ્યું છે, તને કોઈ એકાદ પારિતોષિક મળ્યું છે?’ મૂળ કોલકાતાના અભિજિત બેનરજીને તાજેતરમાં ‘નોબેલ પ્રાઈઝ’ મળ્યું ત્યારે બંગાળી મોશાયો માની નહોતા શકતા કે એમના બંગાળી છેલે-છોકરાને આવું વિશ્ર્વ પ્રતિષ્ઠિત...
અભિજીત બેનર્જી પર રાષ્ટ્રને ગર્વઃ નરેન્દ્ર મોદીએ...
નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું. તેમણે પોતાના અધિકારિક ટ્વીટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું...
અભિજીત પહેલા 9 ભારતીયોને મળ્યો છે નોબેલઃ...
નવી દિલ્હીઃ વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ભારતીય મૂળના અભિજીત બેનર્જીનું નામ સમાવિષ્ટ છે. તેમની સાથે નોબેલ પ્રાઈઝ વિજેતાઓના લિસ્ટમાં તેમની...
અભિજીતને નોબેલઃ શું કહે છે ક્લાસમેટ અને...
નવી દિલ્હીઃ અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળવા પર કોલકત્તામાં જશ્નનો માહોલ છે. તેમની એક સહપાઠી અને એક શાળાના શિક્ષકે કહ્યું કે બેનર્જી સ્કૂલના અધ્યયનના સમયમાં અંતર્મુખી અને વિનમ્ર...
ભારતીય મૂળના અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ
નવી દિલ્હી: નોબલ ફાઉન્ડેશને વર્ષ 2019 માટે અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ મળ્યો છે. અર્થશાસ્ત્રનો આ નોબલ પુરસ્કાર સંયુક્ત...