Tag: Abhijeet Banerjee
લોકોને આર્થિક મદદ કરો, લોન માફ કરોઃ...
નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના સંકટને કારણે ગરીબ લોકો પારાવાર મુસીબતમાં...