બજેટ વિશેષઃ વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરાયો નથીઃ અમુક સ્પષ્ટતા

પીયૂષ ગોયલે એમના વચગાળાના બજેટમાં આવકવેરામાં વ્યક્તિગત કરદાતાઓને મોટી સુવિધા આપી છે. જોકે બજેટનું ભાષણ પૂરું થયા બાદ તેમણે કરેલી સ્પષ્ટતા મુજબ આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરાયો નથી. આ કારણે ગણતરીમાં થોડોક ફરક પડે છે.

નાણાકીય વર્ષ 2019-20 માટે સરકારે જે દરખાસ્તો રજૂ કરી છે તેની ગણતરી કરીએ તો આ મુજબનું ચિત્ર સ્પષ્ટ થાય છેઃ