અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન!

રવિવાર, 11 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અબુ ધાબીમાં સૌપ્રથમ શિખરબદ્ધ મંદિરનું ભૂમિપૂજન-શિલાન્યારવિધિ સંપન્ન થશે. વધુ વિગત માટે આ લિન્ક પર કરો ક્લિકઃ https://chitralekha.com/bapsmandir.pdf