સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત રામમંદિર ખાતે આજે કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેના દર્શન,આરતીનો લાભ લઇ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.
રાઘવેન્દ્ર સરકારને કેરીનો મનોરથ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]