સોમનાથ: શિવરાત્રિ મહાપૂજા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના 10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાત્રે 11:00કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ 12-00 કલાકે આરતી કરવામાં આવી હતી.