પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના 10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાત્રે 11:00કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ 12-00 કલાકે આરતી કરવામાં આવી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના 10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાત્રે 11:00કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ 12-00 કલાકે આરતી કરવામાં આવી હતી.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]