પાકિસ્તાની રાજદૂતે ચઢાવી પવિત્ર ચાદર…

ભારતમાં નિયુક્ત પાકિસ્તાનના રાજદૂત સોહૈલ મેહમૂદ 27 માર્ચ, મંગળવારે રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલી અજમેર શરીફ દરગાહ ખાતે ગયા હતા અને સૂફી સંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ પર પવિત્ર ચાદર અથવા શાલ ચઢાવી હતી.