અગનવર્ષા વચ્ચે વામકુક્ષી

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો પર સુર્યની અગનવર્ષા થઇ રહી છે. સુર્યના પ્રકોપથી સૌ કોઇ ત્રાહિમામ છે. એમાંય જે લોકો સુર્યના સીધા સંપર્કમાં કે માર્ગ પર કામ કરી રહ્યા છે એમની હાલત કફોડી છે. બપોર પડતાંની સાથે જ સૌ કામદારો છાંયા કે વૃક્ષનો છાંયો શોધી વામકુક્ષીનો પ્રયાસ કરે છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)