વડાપ્રધાને પશુપતિનાથના દર્શન કર્યા

કાઠમાંડુઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના બે દિવસ પ્રવાસે હતા, તેના બીજા દિવસે તેમણે નેપાળમાં પશુપતિનાથ મહાદેવ અને મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી.