સરદાર પટેલને પુષ્પાંજલિ

નવી દિલ્હીના પટેલ ચોકમાં આજે 31 ઓકટોબરને મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, દિલ્હના રાજ્યપાલ અનિલ બૈજલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.