કશ્મીરની સ્થિતી અંગે ચર્ચા

નવી દિલ્હી- જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ એન.એન.વોરાએ રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી અને કશ્મીરની સ્થિતી અંગે ચર્ચા કરી હતી.