નીતા અંબાણી સિદ્ધિવિનાયક મંદિરમાં…

ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી 6 જૂન, બુધવારે એમનાં નાના પુત્ર અનંતની સાથે મુંબઈમાં દાદરસ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાં એમણે એમનાં મોટા પુત્ર આકાશની સગાઈની આમંત્રણપત્રિકા ગણપતિ ભગવાનના ચરણોમાં ધરી હતી. આકાશ અને શ્લોકા મહેતાની સગાઈ 30 જૂને યોજવાનું નક્કી થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]