GalleryNews & Event ચિત્રકામ કરેલી ભીંતનું અનાવરણ… June 17, 2018 બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 16 જૂન, શનિવારે નવી દિલ્હીમાં બારાખંબા રોડ પર ચિત્રકામ કરેલી એક ભીંતનું અનાવરણ કર્યું હતું.