મુુખ્ય પ્રધાન ફડણવીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી ખાતે જઈને ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા તથા મુંબઈ પોલીસે કરેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી. એમની સાથે એમના પત્ની અમૃતા તથા મુંબઈના મેયર મહાડેશ્વર પણ હતાં.
ગણપતિ બાપાને ડીજે, ડોલ્બીની આવશ્યક્તા નથીઃ ફડણવીસ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]