ISISથી મુક્તિ બાદ પીએમને મળ્યાં

નવી દિલ્હીઃ આઈએસઆઈએસના કબજામાંથી બચાવાયેલાં ભારતીય પાદરી ટોમ ઉઝૂન્ન્લીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ભારત પરત ફરેલાં પાદરી લાંબો સમય આતંકી સંગઠન આઈએસઆઈએસના કેદમાં 18 મહિના રહ્યાં બાદ જીવિત પરત ફરતાં કેરળના ક્રિશ્ચયન સમાજમાં આનંદની લાગણી ફેલાઇ હતી.