અભિનેત્રી દિયા મિર્ઝાએ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવ્યો…

બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 5 જૂન, બુધવારે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે મુંબઈમાં બાળકો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. નિર્માત્રી દિયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનાં પર્યાવરણ ગુડવિલ એમ્બેસેડર છે તેમજ કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે.