ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ…

ગાંધીનગર- ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.