40+ મહિલાઓ પ્રેરણા મેળવી શકે છે મનીષા કોઈરાલાનાં આ ડ્રેસીસમાંથી…

40ની વય વટાવી જનાર ઘણી મહિલાઓને કયાં ડ્રેસ પહેરવા એની મથામણ રહેતી હોય છે. તેઓ બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાનાં આ ડ્રેસીસમાંથી જાણકારી મેળવી શકે છે. મનીષાએ ગઈ 16 ઓગસ્ટે જ 49મો જન્મદિવસ ઉજવ્યો હતો. 1991માં બોલીવૂડમાં કારકિર્દીનો આરંભ કરનાર મનીષા કેન્સરની બીમારી સામેના જંગમાં વિજયી થયાં છે.