GalleryFashion & Entertainment શ્રીદેવીનું નિધનઃ સિતારાઓ પહોંચ્યાં મુંબઈ નિવાસસ્થાને… February 25, 2018 બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી 24 ફેબ્રુઆરી, શનિવારે દુબઈમાં અવસાન પામ્યાના સમાચાર જાણ્યા બાદ રેખા, અનુપમ ખેર સહિત અનેક ફિલ્મ કલાકાર-કસબીઓએ 25 ફેબ્રુઆરી, રવિવારે મુંબઈમાં શ્રીદેવીના દેર અને અભિનેતા અનિલ કપૂરના નિવાસસ્થાને જઈને શોક વ્યક્ત કર્યો હતો. 1 of 4 રેખા સાવકા માતા શ્રીદેવીનાં અંતિમ સંસ્કારમાં હાજરી આપવા અભિનેતા અર્જૂન કપૂર અમૃતસરમાં શૂટિંગ પડતું મૂકી મુંબઈ પાછો ફર્યો. કાકા અનિલ કપૂરના ઘેર પહોંચ્યો કોરિયોગ્રાફર વૈભવી મર્ચંટ નીલીમા અઝીમ (શાહિદ કપૂરના માતા)