વારાણસીમાં કળાકારોએ નાગ નાથિયો લીલા રજૂ કરી હતી, ત્યારે આ નાગ નાથિયો લીલી જોવા માટે ગંગા નદીને બેય કાઠે ભાવિક ભક્તોની ખુબ મોટી સંખ્યા ઉમટી હતી. કળાકારોએ શ્રી કૃષ્ણ ભગવાને નાગ નાથિયો હતો, તેવું અદભૂત દ્રશ્ય રજૂ કર્યું હતું.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]