સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં અન્નકૂટ દર્શન…

વૈષ્ણવોએ નવા વિક્રમ સંવત વર્ષ 2076, જે ગુજરાતી નવું વર્ષ પણ ગણાય છે તેની શરૂઆતની ઉજવણીના ભાગ રૂપે 3 નવેંબર, રવિવારે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં અન્નકૂટના ભવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)