કોલકાતામાં જગન્નાથ રથયાત્રાની તૈયારી…

14 જુલાઈએ નિર્ધારિત વાર્ષિક ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની પૂર્વસંધ્યાએ, 12 જુલાઈ, ગુરુવારે કોલકાતામાં રથયાત્રા માટેના રથને તૈયાર કરવાના કામને અંતિમ સ્પર્શ આપવામાં આવ્યો હતો. તસવીરમાં એક કારીગર રથયાત્રાના પૈડાનું રંગકામ કરી રહ્યો છે.