અમદાવાદમાં રાવણનો સંહાર…

અમદાવાદના ભાડજ વિસ્તારસ્થિત હરે કૃષ્ણ મંદિરમાં 30 સપ્ટેંબર, શનિવારે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એ નિમિત્તે રાક્ષસોના રાજા રાવણ તેમજ કુંભકર્ણ, મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)