મુંબઈ સહિત દેશભરમાં ૧૯ ઓક્ટોબર, ગુરુવારે દિવાળી તહેવારની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈમાં શેરબજાર ઈમારત (BSE) ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે લક્ષ્મીપૂજન કર્યું હતું.
BSE ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણ દ્વારા લક્ષ્મીપૂજન