GalleryCulture નાતાલ પર્વને આવકારવા સજ્જ ખ્રિસ્તી સમુદાય… December 24, 2017 ખ્રિસ્તી ધર્મીઓના નાતાલ પર્વની પૂર્વસંધ્યાએ, 24 ડિસેમ્બર, રવિવારે અલાહાબાદના ચર્ચની ઈમારતને આ રીતે સુંદર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. દિલ્હીના એક ચર્ચમાં નાતાલ પૂર્વેની કેન્ડલ લાઈટ વિધિમાં સામેલ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ. દિલ્હીના એક ચર્ચમાં નાતાલ પૂર્વેની કેન્ડલ લાઈટ વિધિમાં સામેલ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ. દિલ્હીના એક ચર્ચમાં નાતાલ પૂર્વેની કેન્ડલ લાઈટ વિધિમાં સામેલ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ. દિલ્હીના એક ચર્ચમાં નાતાલ પૂર્વેની કેન્ડલ લાઈટ વિધિમાં સામેલ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ. રાંચીનાં ચર્ચને નાતાલ માટે સુશોભિત કરાયું છે કોલકાતાની બજારમાં નાતાલની પૂર્વસંધ્યાએ ધૂમ ખરીદીનો માહોલ કોલકાતાની બજારમાં નાતાલની પૂર્વસંધ્યાએ ખરીદી માટે ઉમટ્યો છે માનવમહેરામણ.