અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ)માં વર્ષોથી બેઠા ગરબા થાય છે. વૃદ્ધો ગરબા ન ગાઈ શકે જેથી તેઓ બેઠા ગરબા ગાઈને શક્તિની ભક્તિ કરે છે, તેમ આ વર્ષે પણ વૃધ્ધાઓ બેઠા ગરબા ગાયા હતા, અને માતાજીની ભક્તિ કરી હતી.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]