પ્રવાસ દરમિયાનની તકેદારી…

પ્રવાસ દરમિયાન અને એ પૂરો કરી લીધા બાદ ઓછામાં ઓછા ૨૪-કલાક સુધી વધુ પાણીયુક્ત ખાદ્યપદાર્થ લેતા રહેવા જોઈએ, શુદ્ધ જળ ખૂબ પીવું જોઈએ અને તળેલી ચીજવસ્તુઓ ખાવી ન જોઈએ.