Friday, June 13, 2025
Google search engine
HomeNewsEntertainmentઅલ્લુ અર્જુનને જેલમાં મોકલ્યા બાદ મૃતક મહિલાના પતિનું નિવેદન, કેસ ખેંચશે પાછો

અલ્લુ અર્જુનને જેલમાં મોકલ્યા બાદ મૃતક મહિલાના પતિનું નિવેદન, કેસ ખેંચશે પાછો

અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. હવે આ નિર્ણય બાદ સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે.

(Photo: IANS)

હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. મહિલાના મોત બાદ તેણીના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કેસ પર કાર્યવાહી હાથ ધરીને પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ત્યારે હવે મૃતક મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે.

મહિલાના પતિ ભાસ્કરે કહ્યું છે કે આમાં અલ્લુ અર્જુનનો વાંક નથી. હું કેસ પાછો ખેંચવા તૈયાર છું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular