Sunday, June 22, 2025
Google search engine
HomeNewsNationalપાત્ર-વ્યક્તિઓએ બૂસ્ટર-ડોઝ માટે ફરી નામ નોંધાવવું નહીં-પડે

પાત્ર-વ્યક્તિઓએ બૂસ્ટર-ડોઝ માટે ફરી નામ નોંધાવવું નહીં-પડે

નવી દિલ્હીઃ કોવિન પ્લેટફોર્મના વડા ડો. આર.એસ. શર્માએ આજે જાણકારી આપી છે કે કોવિડ-19નો સાવધાની ડોઝ લેવા માટે જે લોકો પાત્ર હોય એમણે કોવિન એપ પર ફરીથી નામ નોંધાવવાની જરૂર નહીં રહે. એ લોકો બૂસ્ટર ડોઝનો સમય મેળવવા માટે એ જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે દેશમાં 10મી જાન્યુઆરીથી આરોગ્ય સેવાઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોના રસીનો સાવધાની ડોઝ આપવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular