Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbaiરૂ.2000ની 93% નોટ પાછી આવી ગઈ છેઃ આરબીઆઈ

રૂ.2000ની 93% નોટ પાછી આવી ગઈ છેઃ આરબીઆઈ

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોનો મબલખ હિસ્સો બેન્કો પાસે પરત આવી ગયો છે.

દેશમાં આ સૌથી ઊંચા મૂલ્યવાળી નોટોને ચલણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવશે એવી ગઈ 19 મેએ જાહેરાત કરવામાં આવી હતી. એ મહિનાથી લઈને ગઈ 31 ઓગસ્ટ સુધીમાં રૂ.2000ની રૂ. 3.32 લાખ કરોડની કિંમતની નોટ્સ બેન્કો પાસે પાછી આવી ગઈ છે, જે કુલ 3.56 લાખ કરોડની નોટ્સનો 93 ટકા હિસ્સો દર્શાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular