Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં સાયન્સ સિટી 8 નવેમ્બરે પણ ખુલ્લું રહેશે

અમદાવાદમાં સાયન્સ સિટી 8 નવેમ્બરે પણ ખુલ્લું રહેશે

અમદાવાદઃ દિવાળીના તહેવારની રજાઓમાં શહેરના ‘સાયન્સ સિટી’ ખાતે મુલાકાતીઓનો ભારે ધસારો રહ્યો હતો. ભાઈબીજના દિવસે ૧૦ હજારથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સિટી ની મુલાકાત લીધી હતી.

લોકો મુલાકાત લઈ શકે એ વાતને ધ્યાનમાં લઇને સાયન્સ સિટીને સોમવાર, ૮ નવેમ્બર-૨૦૨૧ના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો ગુજરાત સાયન્સ સિટી મેનેજમેન્ટે નિર્ણય લીધો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular