Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalભાજપ નેતા સુશીલ કુમાર મોદીનું નિધન

ભાજપ નેતા સુશીલ કુમાર મોદીનું નિધન

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા.

 

બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ X પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને શોક પણ વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, ‘બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીને તેમના નિધન પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. બિહાર બીજેપી માટે આ એક અપુરતી ખોટ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular