Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalવિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM બનશે

વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM બનશે

ભાજપે છત્તીસગઢના સીએમ પદ માટેના નામની જાહેરાત કરી દીધી છે. વિષ્ણુદેવ સાયને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. મોટો જુગાર રમતા ભાજપે એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રીતે તમામ અટકળોનો અંત આવી ગયો છે.

 

વિધાયક દળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયમાં કેન્દ્રીય મંત્રીઓ સર્બાનંદ સોનોવાલ, અર્જુન મુંડા અને દુષ્યંત કુમાર ગૌતમ ઉપરાંત છત્તીસગઢ ભાજપના પ્રભારી ઓમ માથુર પણ હાજર હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular