HomeGalleryEventsરાજકોટમાં રાજતિલકઃ તીર્થોના જળથી ઠાકોર સાહેબનો અભિષેક Events રાજકોટમાં રાજતિલકઃ તીર્થોના જળથી ઠાકોર સાહેબનો અભિષેક By chitralekha January 27, 2020 0 1702 Share FacebookTwitterPinterestWhatsApp રાજકોટઃ આજે રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહ જાડેજાના રાજતિલકની વિધિ શરુ થઈ ગઈ છે. આજે ઠાકોર સાહેબ અને રાણી સાહેબ કાદમ્બરી દેવીએ પૂજા કરી હતી. તીર્થોમાંથી લાવવામાં આવેલા જળનો ઠાકોર સાહેબને અભિષેક કરવામાં આવ્યો હતો. TagsGujaratIndiaRaj TilakRajkot Share FacebookTwitterPinterestWhatsApp Previous articleશેર માર્કેટમાં પણ કરૉનાનો ડર: કરોડોનું ધોવાણ!Next articleન્યૂઝીલેન્ડનો કીપર સેઈફર્ટ કહે છે, બુમરાહને ફટકારવો અઘરો છે chitralekha RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more