Saturday, June 28, 2025
Google search engine
HomeGalleryEventsરાજકોટમાં રાજતિલકઃ તીર્થોના જળથી ઠાકોર સાહેબનો અભિષેક

રાજકોટમાં રાજતિલકઃ તીર્થોના જળથી ઠાકોર સાહેબનો અભિષેક

રાજકોટઃ આજે રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહ જાડેજાના રાજતિલકની વિધિ શરુ થઈ ગઈ છે. આજે ઠાકોર સાહેબ અને રાણી સાહેબ કાદમ્બરી દેવીએ પૂજા કરી હતી. તીર્થોમાંથી લાવવામાં આવેલા જળનો ઠાકોર સાહેબને અભિષેક કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular