Friday, July 18, 2025
Google search engine
HomeGalleryEventsમીરા રોડ (પૂર્વ)માં 'લતા મંગેશકર નાટ્યગૃહ'નું લોકાર્પણ

મીરા રોડ (પૂર્વ)માં ‘લતા મંગેશકર નાટ્યગૃહ’નું લોકાર્પણ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 11 ઓક્ટોબર, મંગળવારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરારોડ (પૂર્વ)માં રાષ્ટ્રીય મહામાર્ગ (વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે) નંબર-8 ખાતે ‘ભારતરત્ન ગાન સમ્રાજ્ઞી લતા મંગેશકર નાટ્યગૃહ’ ઈમારતનું લોકાર્પણ કર્યું હતું. એ પ્રસંગે મીરા ભાઈંદર મહાનગરપાલિકા કમિશનર દિલીપ ઢોલે તથા અન્ય અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)
આ નાટ્યગૃહ શરૂ થવાથી મીરા રોડ અને ભાઈંદર (પૂર્વ) ઉપનગરોમાં રહેતાં લોકોને નાટકો જોવા માટે છેક મુંબઈ જવું નહીં પડે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular