ભારતની બે-દિવસની મુલાકાત માટે 31 માર્ચ, ગુરુવારે નવી દિલ્હી આવી પહોંચેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ 1 એપ્રિલ, શુક્રવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે જઈને મળ્યા હતા.



ભારતની બે-દિવસની મુલાકાત માટે 31 માર્ચ, ગુરુવારે નવી દિલ્હી આવી પહોંચેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ 1 એપ્રિલ, શુક્રવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે જઈને મળ્યા હતા.