ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, ભૂમિદળના વડા જનરલ મનોજ નરવણે, નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહ અને હવાઈદળના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ 8 ઓક્ટોબરે 89મા ભારતીય હવાઈદળ સ્થાપના દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ વીર જવાનોને પુષ્પચક્ર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.