Friday, June 6, 2025
Google search engine
HomeGalleryEventsદીવડા પ્રગટાવી ગુજરાતીઓએ કર્યો સંકલ્પ

દીવડા પ્રગટાવી ગુજરાતીઓએ કર્યો સંકલ્પ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું. ત્યારે અમદાવાદમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અને ધાબા પર આજે રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા.

તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular