HomeGalleryEvents‘વિજય દિવસ’: મુંબઈના લશ્કરી મથક ખાતે શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ Events ‘વિજય દિવસ’: મુંબઈના લશ્કરી મથક ખાતે શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ By Manoj December 16, 2021 0 369 Share FacebookTwitterPinterestWhatsApp 1971ના યુદ્ધમાં પાકિસ્તાની દળો પર ભારતીય સેનાએ મેળવેલા શાનદાર વિજયની ઉજવણી રૂપે ભારતના સશસ્ત્ર દળો દર વર્ષની 16 ડિસેમ્બરે ‘વિજય દિવસ’ ઉજવે છે. આજે મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત લશ્કરી મથક ખાતેના શહીદ સ્મારક ખાતે ભૂમિદળના અધિકારીઓ, જવાનોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લેફ્ટેનન્ટ જનરલ એચ.એસ. કેહલોન (જનરલ ઓફિસર કમાન્ડિંગ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા એરિયા) અને મેજર જનરલ વાય.પી. ખંડુરી (એનસીસી મહારાષ્ટ્ર ડાયરેક્ટોરેટના ADG)એ સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બે-મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ પીઆઈબી (ડીફેન્સ) https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2021/12/WhatsApp-Video-2021-12-16-at-16.42.39.mp4 Tags1971 Indo Pak WarColabaIndian Armed ForcesMumbaiorganisedShaheed SmaraksolemnVijay Diwaswreath laying ceremony Share FacebookTwitterPinterestWhatsApp Previous articleકોરોનાનો ઓછાયોઃ કેપ્ટન પેટ કમિન્સ બીજી ટેસ્ટમાંથી બહારNext articleઅમેરિકા પર હવે ઓમિક્રોનના સંક્રમણ પ્રસરવાનું જોખમ Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more