Wednesday, May 28, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentસુશાંત સિંહ રાજપૂતના અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન...

સુશાંત સિંહ રાજપૂતના અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન…

મુંબઈમાં 14 જૂને પોતાના ઘરમાં આત્મહત્યા કરનાર બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અસ્થિઓનું તેના પરિવારજનોએ 18 જૂન, ગુરુવારે પટનામાં ગંગા નદીમાં અશ્રુભીની આંખો સાથે વિસર્જન કર્યું હતું. સુશાંતના પરિવારમાં પિતા કૃષ્ણકુમાર સિંહ અને 3 બહેનો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular