Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentમહાન અભિનેતા સંજીવ કુમારના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન

મહાન અભિનેતા સંજીવ કુમારના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન

હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા સ્વ. સંજીવ કુમારના જીવન પર આધારિત રીટા રામમૂર્તિ ગુપ્તાએ લખેલાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દિવંગત અભિનેતા સાથે સંકળાયેલા કેટલાક યાદગાર કિસ્સાઓને પણ વણી લેવામાં આવ્યા છે. આ પુસ્તકને તનુજા, શત્રુઘ્ન સિન્હા, અનિલ કુપૂર, પરેશ રાવલ, સચીન પિલગાંવકર તથા અન્ય હસ્તીઓએ બિરદાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular