Friday, June 13, 2025
Google search engine
HomeGalleryCultureમોદીએ ગંગામાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું, ગંગામૈયાને કળશ અર્પણ કર્યો

મોદીએ ગંગામાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું, ગંગામૈયાને કળશ અર્પણ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર, સોમવારે ઉત્તર પ્રદેશમાં એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર ધામનું લોકાર્પણ કર્યું એ પહેલાં બંને હાથમાં કળશ પકડીને ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ગંગામૈયાની પૂજા કરી હતી. એ પહેલાં મોદીએ વારાણસીમાં જ આવેલા કાલભૈરવ મંદિરમાં જઈને પૂજા પણ કરી હતી. ત્યાં એમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular