HomeGalleryCultureરામમંદિર ભૂમિપૂજનની પૂર્વસંધ્યાએ અયોધ્યાનો રંગબેરંગી શણગાર... Culture રામમંદિર ભૂમિપૂજનની પૂર્વસંધ્યાએ અયોધ્યાનો રંગબેરંગી શણગાર… By Manoj August 4, 2020 0 475 Share FacebookTwitterPinterestWhatsApp યાત્રાધામ અયોધ્યા નગરમાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે બાંધવામાં આવનાર રામજન્મભૂમિ મંદિરનું 5 ઓગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થશે. એની પૂર્વસંધ્યાએ, 4 ઓગસ્ટ, મંગળવારે પવિત્ર અયોધ્યા નગરીનો રંગબેરંગી શણગાર સજવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે બપોરે 12.15 વાગ્યે મંદિરનું ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવશે. TagsAyodhyaBhoomi PujanHolyJai Shri RamLord Shri RamRam MandirTemple city Share FacebookTwitterPinterestWhatsApp Previous articleBSEના કોન્સોલિડેટેડ ચોખ્ખા ત્રિમાસિક નફામાં રૂ. 32.48 કરોડનો વધારોNext articleસુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને આપવા બિહાર સરકારે ભલામણ કરી Manoj RELATED ARTICLES Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો December 8, 2024 Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો December 8, 2024 Culture BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક December 5, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more