Sunday, July 6, 2025
Google search engine
HomeFeaturesKahevatજેવું કરશો તેવું પામશો

જેવું કરશો તેવું પામશો

         જેવું કરશો તેવું પામશો

આમ તો આખી કહેવત ‘કરો તેવું પામો અને વાવો તેવું લણો’ તે મુજબની છે. તમે જેવું બીજ વાવ્યું હશે તે જ પાક થવાનો છે. આ સંદર્ભમાં કબીરજીએ કહ્યું છે કે, ‘બોએ પેડ બબૂલ કા આમ કહાઁ સે હો’

માણસ જે પ્રકારનું કર્મ કરે છે તેવું જ ફળ તે પામે છે તેવો સંદેશ, માત્ર માત્ર કર્મ પર જ તમારો અધિકાર છે ફળ તેના બાદ આપોઆપ નક્કી થઈ જાય છે, તે અર્થમાં ગીતાજીના ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’થી પણ કહેવાયું છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular