Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesKahevatજેના દીઠા ન મૂઆ તેના માર્યાં શું મરશે?

જેના દીઠા ન મૂઆ તેના માર્યાં શું મરશે?

જેના દીઠા ન મૂઆ તેના માર્યાં શું મરશે?

 

માણસનું વ્યક્તિત્વ એની અસરકારકતાનો માપદંડ બનતું હોય છે. આંખમાં એટલી કરડાકી હોય કે સામેવાળો બોલવાની હિંમત જ ના કરે તે વ્યક્તિત્વની ઓળખ છે.

એટલે પોતાના સ્વબળથી અથવા વ્યક્તિત્વથી જ માણસ પ્રભાવી નથી તે પોતાના શારીરિક બળના જોરે કશું જ નથી કરી શકવાનો એ વાત વ્યક્ત કરવા આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular