Monday, August 4, 2025
Google search engine
HomeFeaturesKahevatકાળી ચૌદશના આંજ્યાં, ને કોઈના ન જાય ગાજ્યાં

કાળી ચૌદશના આંજ્યાં, ને કોઈના ન જાય ગાજ્યાં

કાળી ચૌદશના આંજ્યાં, ને કોઈના ન જાય ગાજ્યાં

 

સમાજમાં પ્રવર્તમાન એક રૂઢ માન્યતા ઉપર આધારિત રહીને આ કહેવત અસ્તિત્વમાં આવી હશે. કાળીચૌદશની રાતે આંખમાં મેશ આંજવાનો રિવાજ છે.

કાળીચૌદશ તાંત્રિક પ્રક્રિયાઓ અને તાંત્રિક સિદ્ધિઓ માટે સાધના કરવાનો અગત્યનો દિવસ છે. તે જ રીતે દીવાઓનું પર્વ દિવાળીના દિવસોનો એક ભાગ છે. આ દિવસ માટે એવું કહેવાય છે કે કાળી ચૌદશના આંજ્યાં, ને કોઈના ન જાય ગાજ્યાં.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular