Wednesday, June 18, 2025
Google search engine
HomeFeaturesKahevatરાતે પાણીએ રોવું

રાતે પાણીએ રોવું

       

        રાતે પાણીએ રોવું

 

લોહીનો રંગ લાલ એટલે કે રાતો હોય છે. આ અર્થમાં માણસ રાતા પાણીએ રોવે એટલે કે લોહીના આંસુએ રોવે તેવું સમજાય.

અત્યંત કષ્ટદાયક પરિસ્થિતી અને લોભ અથવા છેતરામણીને કારણે જ્યારે ખૂબ પીડાપૂર્વક માણસની આંખમાંથી આંસુ નીકળતા હોય એ પરિસ્થિતીને રાતા પાણીએ રોવું એટલે કે લોહીનાં આંસુ પાડવાં એવું કહી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular